Wednesday, July 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેર : પોપટભાઈ જાદવજીભાઈ ગોહેલ (ખીજડીયા વાળા) નું દુઃખદ અવસાન, આવતીકાલે બેસણું....

    વાંકાનેર : પોપટભાઈ જાદવજીભાઈ ગોહેલ (ખીજડીયા વાળા) નું દુઃખદ અવસાન, આવતીકાલે બેસણું….

    વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના વતની અને હાલમાં ભાટિયા સોસાયટી ખાતે સ્થિત લુહાર જ્ઞાતિના પીઢ અગ્રણી તથા પ્રતિષ્ઠિત ખીજડીયા વાળા એગ્રીકલ્ચરના ઓનર બળવંતભાઈ, મનીષભાઈ અને હર્ષદભાઈ (પ્રમુખ, સમસ્ત લુહાર સમાજ સિંહસ્થ સેના-ગુજરાત પ્રદેશ)ના પિતા પોપટભાઈ જાદવજીભાઈ ગોહેલનું ગઈકાલે ૯૧ વર્ષની જૈફ ઉંમરે અવસાન થયું છે, જેથી સદ્ગત નું બેસણું આવતીકાલ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિની વાડી (નેશનલ હાઇવે) ખાતે રાખવામાં આવેલ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!