Friday, May 29, 2026
More

    મુખ્ય સમાચાર

    કાળઝાળ મોંઘવારીનો ભોગ : વતનમાં પૈસા ન મોકલી શકતા વાંકાનેરમાં સિરામિક કામદારે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું….

    હાલમાં ચાલી રહેલી કાળઝાળ મોંઘવારીએ ગરીબ અને મધ્યમવર્ગની કમર તોડી નાખી છે, ત્યારે આ આર્થિક સંકડામણને કારણે વધુ એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની...

    ચક્રવાત વિશેષ

    સેવા પરમો ધર્મ : વાંકાનેરના ગંગાબેન છેલ્લા 15 વર્ષથી અવિરત હોસ્પિટલના બિછાને પ્રસુતાઓને ગરમાગરમ શીરો પરોસી રહ્યા છે….

    આજના સમયમાં જ્યાં મહિલા સશક્તિકરણની અનેક વાતો થાય છે, ત્યાં વાંકાનેરનાં એક મહિલાએ મૂકભાવે સેવાનો એવો ભેખ લીધો છે કે જે સમાજ માટે પ્રેરણારૂપ...

    ચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસથી ખીલી ઊઠતું વાંકાનેરનું રામપરા વન્યપ્રાણી અભ્યારણ…

    અભ્યારણમાં ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓ કરે છે વસવાટ...વાંકાનેર શહેથી 16 કીમીના અંતરે આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય કુલ ૧૫.૦૧ વર્ગ કિ.મી. માં ફેલાયેલું છે, જેમાં...

    સૌરાષ્ટ્ર-ગુજરાત

    રાજકીય

    Stay Connected

    12,365FansLike
    2,028FollowersFollow
    224FollowersFollow
    3,336SubscribersSubscribe

    દેશ દુનિયા

    મોંઘવારીનો કોરડો વિંઝાયો : પેટ્રોલ-ડીઝલમાં ₹ 3 અને CNGમાં ₹ 2નો વધારો ; જનતાના ખિસ્સા પર સીધો પ્રહાર…‌.

    દેશમાં ચૂંટણીના પડઘમ શાંત થતાની સાથે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો ડામ લાગ્યો છે. છેલ્લા બે વર્ષથી સ્થિર રહેલા ઈંધણના ભાવમાં આજે સવારથી જ...

    દેશનાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ….

    દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું આજરોજ ગુરુવારે અવસાન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને...

    સત્ય મેવ જયતે : બિલકિસ બાનો કેસમાં દોષિત આરોપીઓની સજા માફી રદ્દ કરતી સુપ્રીમ કોર્ટ….

    સુપ્રીમ કોર્ટે બિલકીસબાનુ ગૅંગરેપ કેસમાં દોષિત સાબિત થયા બાદ જનમટીપની સજા ભોગવી રહેલા કેદીઓની સજા માફી કરીને તેમને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને આજે...
    error: Content is protected !!