Trending Now
મુખ્ય સમાચાર
મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વાંકાનેર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો….
મોરબી જિલ્લામાંથી આગામી દિવસોમાં હજયાત્રાએ જનાર તમામ હાજીઓ માટે આજરોજ શુક્રવારે વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું....
ચક્રવાત વિશેષ
ચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસથી ખીલી ઊઠતું વાંકાનેરનું રામપરા વન્યપ્રાણી અભ્યારણ…
અભ્યારણમાં ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓ કરે છે વસવાટ...વાંકાનેર શહેથી 16 કીમીના અંતરે આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય કુલ ૧૫.૦૧ વર્ગ કિ.મી. માં ફેલાયેલું છે, જેમાં...
વાંકાનેર પોલીસ લાઇનમાં ખનીજ માફીયાઓનો આતંક ; ખાણખનીજ વિભાગે પકડી પાડેલ ડમ્પર ફોર્ચ્યુનર કારમાં આવેલા માફીયાઓ છોડાવી ગયા, પોલીસ મુક પ્રેક્ષક બની….
ખનીજ માફીયાઓની હિંમત સામે પોલીસ નતમસ્તક : ખનીજચોરી કરતાં ઝડપાયેલ ડમ્પરને ખાણ ખનીજ વિભાગની હાજરીમાં માફીયાઓ પોલીસ લાઇનમાંથી છોડાવી ગયાં....સમગ્ર વાંકાનેર પંથકમાં ખનીજ માફીયાઓએ...
સૌરાષ્ટ્ર-ગુજરાત
રાજકીય
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે કોકડું ગુંચવાયું, ત્રણ બળીયાઓ વચ્ચે પદ માટે ખેંચતાણ શરૂ….
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જીત મેળવી છે. જો કે, આ જીત માનીએ તેટલી સરળ નહોતી. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો જોતા લાગે છે કે, જાણે મહાયુતિની...
દેશ દુનિયા
દેશનાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ….
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું આજરોજ ગુરુવારે અવસાન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને...
સત્ય મેવ જયતે : બિલકિસ બાનો કેસમાં દોષિત આરોપીઓની સજા માફી રદ્દ કરતી સુપ્રીમ કોર્ટ….
સુપ્રીમ કોર્ટે બિલકીસબાનુ ગૅંગરેપ કેસમાં દોષિત સાબિત થયા બાદ જનમટીપની સજા ભોગવી રહેલા કેદીઓની સજા માફી કરીને તેમને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને આજે...


