Trending Now
મુખ્ય સમાચાર
વાંકાનેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસની ફ્રૂટકીટ વિતરણ કરી ઉજવણી કરાઇ…
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ રજી. (ન્યૂ દિલ્હી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા...
ચક્રવાત વિશેષ
સેવા પરમો ધર્મ : વાંકાનેરના ગંગાબેન છેલ્લા 15 વર્ષથી અવિરત હોસ્પિટલના બિછાને પ્રસુતાઓને ગરમાગરમ શીરો પરોસી રહ્યા છે….
આજના સમયમાં જ્યાં મહિલા સશક્તિકરણની અનેક વાતો થાય છે, ત્યાં વાંકાનેરનાં એક મહિલાએ મૂકભાવે સેવાનો એવો ભેખ લીધો છે કે જે સમાજ માટે પ્રેરણારૂપ...
ચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસથી ખીલી ઊઠતું વાંકાનેરનું રામપરા વન્યપ્રાણી અભ્યારણ…
અભ્યારણમાં ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓ કરે છે વસવાટ...વાંકાનેર શહેથી 16 કીમીના અંતરે આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય કુલ ૧૫.૦૧ વર્ગ કિ.મી. માં ફેલાયેલું છે, જેમાં...
સૌરાષ્ટ્ર-ગુજરાત
રાજકીય
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે કોકડું ગુંચવાયું, ત્રણ બળીયાઓ વચ્ચે પદ માટે ખેંચતાણ શરૂ….
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જીત મેળવી છે. જો કે, આ જીત માનીએ તેટલી સરળ નહોતી. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો જોતા લાગે છે કે, જાણે મહાયુતિની...
દેશ દુનિયા
દેશનાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ….
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું આજરોજ ગુરુવારે અવસાન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને...
સત્ય મેવ જયતે : બિલકિસ બાનો કેસમાં દોષિત આરોપીઓની સજા માફી રદ્દ કરતી સુપ્રીમ કોર્ટ….
સુપ્રીમ કોર્ટે બિલકીસબાનુ ગૅંગરેપ કેસમાં દોષિત સાબિત થયા બાદ જનમટીપની સજા ભોગવી રહેલા કેદીઓની સજા માફી કરીને તેમને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને આજે...


