Tuesday, June 17, 2025
More

    મુખ્ય સમાચાર

    વાંકાનેરના વૃંદાવન પાર્કમાં રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ કરતી પોલીસ….

    વાંકાનેર શહેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં થોડા દિવસો પહેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ તથા સોનાચાંદીના દાગીના સહિત 1.70 લાખના...

    ચક્રવાત વિશેષ

    વાંકાનેર પોલીસ લાઇનમાં ખનીજ માફીયાઓનો આતંક ; ખાણખનીજ વિભાગે પકડી પાડેલ ડમ્પર ફોર્ચ્યુનર કારમાં આવેલા માફીયાઓ છોડાવી ગયા, પોલીસ મુક પ્રેક્ષક બની….

    ખનીજ માફીયાઓની હિંમત સામે પોલીસ નતમસ્તક : ખનીજચોરી કરતાં ઝડપાયેલ ડમ્પરને ખાણ ખનીજ વિભાગની હાજરીમાં માફીયાઓ પોલીસ લાઇનમાંથી છોડાવી ગયાં.... સમગ્ર વાંકાનેર પંથકમાં ખનીજ માફીયાઓએ...

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટવેવથી બચવા માટે આટલું કરો….

    પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારના કારણે વધુ પડતી ગરમી - લૂ ની અસરથી બચવા માટે તંત્ર દ્વારા જન હિતમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય...

    સૌરાષ્ટ્ર-ગુજરાત

    રાજકીય

    Stay Connected

    12,365FansLike
    2,028FollowersFollow
    224FollowersFollow
    3,336SubscribersSubscribe

    દેશ દુનિયા

    દેશનાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ….

    દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું આજરોજ ગુરુવારે અવસાન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને...

    સત્ય મેવ જયતે : બિલકિસ બાનો કેસમાં દોષિત આરોપીઓની સજા માફી રદ્દ કરતી સુપ્રીમ કોર્ટ….

    સુપ્રીમ કોર્ટે બિલકીસબાનુ ગૅંગરેપ કેસમાં દોષિત સાબિત થયા બાદ જનમટીપની સજા ભોગવી રહેલા કેદીઓની સજા માફી કરીને તેમને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને આજે...
    error: Content is protected !!