Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પતિની માનસિક બિમારીથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર : પતિની માનસિક બિમારીથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સિરામીક ફેક્ટરીમાં માતા-પિતા સાથે રહેતી એક પરિણીતાનો પતિ માનસિક બિમારી હોય અને રખડતું ભટકતું જીવન જીવતો હોય જેનાથી કંટાળી ગળાફાંસો ખાઇ મહિલાએ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સંસ્કાર જોન્સન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં માતા-પિતા સાથે રહેતા સીતાબેન અમ્બસિંહ આહિરવાડ (ઉ.વ. 24)નામની પરિણીતાનો પતિ અમ્નસિંક માનસિક બીમાર હોય અને રખડતું ભટકતું જીવન જીવતો હોય, જેનાથી કંટાળી જઈ છેલ્લા એક વર્ષથી માતા-પિતા સાથે રહેતી પરિણીતાએ લેબર ક્વાટરની ઓરડીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!