Tuesday, March 18, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મિલપ્લોટ ખાતે નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેરના મિલપ્લોટ ખાતે નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટી ખાતે રહેતા ભાવેશભાઈ રમેશભાઈ દલસાણીયા (ઉ.વ. 31)નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!