
વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ અને જાણીતા યુવા એડવોકેટ મયુરસિંહ પરમારનો આજે જન્મદિવસ છે. નાની ઉંમરમાં વકીલાત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ અને બહોળી નામના ઉભી કરનાર મયુરસિંહ પરમાર પર આજે સવારથી જ શુભેચ્છાઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
તેમણે ખૂબ જ નાની વયે વાંકાનેર પંથકમાં કાયદાકીય ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. તેમની આ જ લોકપ્રિયતાના કારણે આજે તેમના જન્મદિવસના પાવન અવસરે ચારેકોરથી તેમને ઉમળકાભેર વધામણાં મળી રહ્યા છે…

આજના આ ખાસ દિવસે તેમના બહોળા મિત્ર મંડળ, પરિવારજનો, સાથી વકીલ મિત્રો તથા સ્નેહીજનો દ્વારા તેમને રૂબરૂ, સોશિયલ મીડિયા તથા મો. 99781 01313 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.




