વાંકાનેરની નામાંકિત જ્યોતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના 26 વિદ્યાર્થીઓએ આ વર્ષે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી હોય, જેમાં શાળાએ જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક 90% પરિણામ મેળવ્યું છે. જેમાં પ્રથમ વર્ષે જ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યા છે…
જ્યોતિ વિદ્યાલય ધોરણ 10 ઐતિહાસિક પરિણામ…
૧). અણીયારીયા રીટા – A-2
૨). અણીયારીયા પૂજા – A-2
૩). માલકીયા સંજના – B-1
૪). થોરીયા સંદીપ – B-1
આપના બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો…
જ્યોતિ વિદ્યાલય
પંચાસર રોડ, ધરમનગર, તા. વાંકાનેર
• સંપર્ક •