Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત....

    વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત….

    વાંકાનેર શહેરમાં આરોગ્યનગર વિસ્તારમાં ગાયત્રી મંદીર રોડ ઉપર રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા (ઉ.વ. ૫૭) નામના આધેડ પોતાના ઘરે હોય, ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!