Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકોના વિવિધ પ્રશ્ને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજુઆત કરાઇ....

    વાંકાનેર તાલુકાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકોના વિવિધ પ્રશ્ને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજુઆત કરાઇ….

    વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા ગણિત-વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકોના શિક્ષણકાર્યમાં ભાર ન પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવા પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી કામમાં સમય લાગે અને બાળકોના ભણતરને વધારે અસર કરે એવી કામગીરી એટલે કે આચાર્યના ચાર્જ આપવો આવી બેવડી નીતિ અંગે વાંકાનેર તાલુકાના તમામ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક દ્વારા વિરોધ કરી વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઇ દેસાઈને આવેદનપત્ર પાઠવી પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!