બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હાલ ચાલતા પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન રાત્રિના આવારા તત્વો દ્વારા બાઇકથી ખોટા સીનસપાટા કરવામાં આવતા હોય છે, ત્યારે પીઆઇ એચ. વી. ઘેલા, પીએસઆઇ ડી. વી. કાનાણી તથા વી. કે. મહેશ્વરી તેમજ સીટી પોલીસ ટીમ દ્વારા ગતરાત્રિના વાંકાનેર શહેરની તમામ ગરબીઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી શહેરના નવાપરા, મિલપ્લોટ, જકાતનાકા તેમજ માર્કેટ ચોક સહિતની જગ્યાએથી આવારા તત્વો તેમજ ત્રિપલ સવારીમાં જરૂરી આધાર પુરાવા વગર નીકળેલ 10 જેટલા બાઇકને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L