વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઠાકરધણી હોટલ પાસે આવી અચાનક બેભાન થઇ જતાં કાળુભારતી દિનેશભારથી ગોસ્વામી (ઉ.વ. ૩૫, રહે. શ્રવણ સોસાયટી, હીટનગર-૧, થાનગઢ) નામના યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc