વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા લખનભાઇ સુરેશભાઈ ચૌહાણ નામના પુરૂષે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L