Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના સરપંચ પદે દિનેશકુમાર...

    ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના સરપંચ પદે દિનેશકુમાર ચારોલાનો 52 મતે વિજય…..

    આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની પંચાસીયા ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પંચાસીયા ગામના સરપંચ પદે દિનેશકુમાર કાંતિલાલ ચારોલાનો 52 મતે જ્વલંત વિજય થયો છે. આ સાથે જ દસ સભ્યોની પેનલમાં સરપંચ પેનલના ચાર ઉમેદવારો તેમજ વિરુદ્ધ પેનલના છ ઉમેદવારો વિજેતા થયા છે.

    પંચાસીયા ગામના સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….

    ૧). દિનેશકુમાર કાંતિલાલ ચારોલા – 1420

    ૨). હંસરાજભાઈ કુંવરજીભાઈ વાઘરી – 1368

    વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!