આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હસનપર ગામના સરપંચ પદે મુક્તાબેન રમેશભાઇ સારલાનો 650 મતે જ્વલંત વિજય થયો છે…
હસનપર ગામના સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….
૧). મુક્તાબેન રમેશભાઇ સારલા – 1118
૨). મીનાબેન ભરતભાઇ પરસોંડા – 468
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA