Thursday, July 10, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નજીક લિંબાળાની ધાર પાસે મુસ્લિમ સમાજના સમુહલગ્ન યોજાયા, 11 યુગલો લગ્નગ્રંથિથી...

    વાંકાનેર નજીક લિંબાળાની ધાર પાસે મુસ્લિમ સમાજના સમુહલગ્ન યોજાયા, 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા….

    વાંકાનેર શહેર નજીક લિંબાળાની ધાર પાસે ગત રવિવારે સમુહલગ્ન મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રીજા મુસ્લિમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં 11 દુલ્હા-દુલ્હનના નિકાહ બાદ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમુહલગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરમાં 185 જેટલી ઘરવખરી આપવામાં આવી હતી….

    આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક મદાર એજ્યુકેશન ટ્રસ્ટના જહાંગીર બાપુ રાઠોડ, આરીફ દિવાન, યાસીન રાઠોડ, ઈમ્તિયાઝ બાદી, ઈર્શાદ માથકિયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ સમુહલગ્નમાં જોધપર ગામના સૈયદ કરીમબાપુએ કુરાન શરીફની તિલાવત બાદ નવદંપતિના નિકાહ પડાવ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!