Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : જેતપરડા નજીક આવેલ કારખાનાની ઓરડીમાં શ્રમિક યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત....

    વાંકાનેર : જેતપરડા નજીક આવેલ કારખાનાની ઓરડીમાં શ્રમિક યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….

    વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ એક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહી કામ કરતાં પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં કામ કરતા રાહુલભાઇ શંકરભાઇ ડામોર (ઉ.વ. 19, રહે. મુળ બેડવા, ડુંગરપુર, રાજસ્થાન) નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાટરની ઓરડીમાં લોખંડના પાઇપ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!