Wednesday, July 30, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નાગરિકોને મકાન બનાવવા માટે ચાર...

    વાંકાનેર શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નાગરિકોને મકાન બનાવવા માટે ચાર લાખની સહાય મળી શકશે….

    પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત વાંકાનેર શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ નાગરિક જેને સમગ્ર ભારત ભરમાં બીજી કોઈપણ પાક્કી મિલકત ના હોઈ તથા આ યોજના પહેલાની આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોઈ તેવા પરિવારને રૂ. 4,00,000 સહાય બાંધકામ પેટે આપવામાં આવશે, જેના માટે નાગરિકો પાસે જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ માલિકીનો હોવો જરૂરી છે….

    આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોએ રજા સિવાયના દિવસો દરમિયાન વાંકાનેર નગરપાલિકા કચેરીના સમય દરમિયાન રૂબરૂ નગરપાલિકા કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!