શું તમે મોરબીથી સુરત કે નવસારીની મુસાફરીને થાક-મુક્ત અને આરામદાયક બનાવવા માંગો છો ?, તો હવે તમારી મુસાફરી બનશે વધુ સુહાની અને સુરક્ષિત! સિરામિક સિટી મોરબી અને ડાયમંડ સિટી સુરતને જોડવા માટે મોરબીના ‘ભીષ્મ ટ્રાવેલ્સ’ દ્વારા મોરબી – સુરત – નવસારી વચ્ચે ડેઈલી લક્ઝરી એસી સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવી છે…

અમારી સેવાની મુખ્ય વિશેષતાઓ….
~ ફર્સ્ટ ક્લાસ આરામ : વિશાળ, સોફ્ટ અને પુષ્કળ સ્પેસ ધરાવતી ૨ + ૧ સ્લીપર સીટ્સ…
~ શાનદાર કૂલિંગ : પાવરફુલ AC
~ દરેક સીટ પર ચાર્જિંગ પોઈન્ટ અને રીડિંગ લાઈટ…
~ સ્વચ્છતા અને સુરક્ષા : મુસાફરોની સુરક્ષા અને બસની સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય….
~ અનુભવી ડ્રાઈવર અને મદદરૂપ સ્ટાફ…
⏰ બસનું સમયપત્રક (રોજિંદી સેવા) :
મોરબી થી સુરત / નવસારી = દરરોજ સાંજે ૦૬:૦૦ વાગ્યે અને રાત્રે ૦૮:૦૦ વાગ્યે…
સુરત થી મોરબી = દરરોજ સાંજે ૦૬:૦૦ વાગ્યે અને રાત્રે ૧૦:૦૦ વાગ્યે…

👉🏻 ઝડપી અને સુરક્ષિત પાર્સલ સેવા ઉપલબ્ધ…
માત્ર મુસાફરી જ નહીં, પરંતુ તમારા વેપાર કે ઘરવપરાશના અગત્યના પાર્સલ સમયસર અને સંપૂર્ણ સુરક્ષા સાથે પહોંચાડવા માટે અમારી ભરોસાપાત્ર પાર્સલ સેવાનો પણ લાભ લો…
આજે જ તમારી ટિકિટ બુક કરાવો અને અનુભવો એક શાનદાર સફર…


