Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર કારખાનામાં પાવડર નીચે દટાઈ જવાથી યુવાનનું મોત....

    વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર કારખાનામાં પાવડર નીચે દટાઈ જવાથી યુવાનનું મોત….

    વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવાનનું સ્ટોરેજ વિભાગમાં કામ કરતા અચાનક માથે પાવડર પડતા દટાઇ જવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કાસાગ્રેસ સિરામિક ફેકટરીના સ્ટોરેજ વિભાગમાં કામ કરતા અનુરાગ મંગલી શેષપુર (ઉ.વ. 26) નામના શ્રમિક યુવાન ઉપર પાવડર પડતા દટાઈ જવાથી તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!