Tuesday, March 25, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડીએ કામ કરતા ખેડૂતનું વિજશોક લાગવાથી મોત....

    વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડીએ કામ કરતા ખેડૂતનું વિજશોક લાગવાથી મોત….

    વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી ધરાવતા એક આધેડ વયના ખેડૂતોને વાડીએ કામ કરતા કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા ખેડૂતોનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સરધારકા ગામે રહેતા ઇસ્માઇલભાઈ આમદભાઈ શેરસીયા (ઉ.વ. ૫૦) નામના ખેડૂત ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ કામ કરતા હોય ત્યારે તેમને કોઇ કારણોસર વિજ શોક લાગતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!