Wednesday, July 9, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકે ગળાફાંસો ખાઇ...

    વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું…..

    વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કેપટાઇલ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા લાલા કુમાર તાસવાન (ઉ.વ‌. 20) નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!