વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે આવતીકાલે પ્લેક્ષસ મેડ કેર હોસ્પિટલ-રાજકોટ દ્વારા હ્દય રોગ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હ્દય રોગોના નામાંકિત નિષ્ણાંત ડો. દિનેશ રાજ તથા ડો. નિકુંજ કોટેચા દ્વારા હ્દયને લગતી દરેક સમસ્યા તથા રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે…
• કેમ્પની વિગતો •
તારીખ : 23/06/2024, રવિવાર
સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી…
સ્થળ : પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ-વાંકાનેર
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc