Tuesday, February 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની પરશુરામ સોસાયટી ખાતે ઘરે પાણીની મોટર રિપેર કરતા સમયે વિજશોક લાગતાં...

    વાંકાનેરની પરશુરામ સોસાયટી ખાતે ઘરે પાણીની મોટર રિપેર કરતા સમયે વિજશોક લાગતાં યુવાનનું મોત…..

    વાંકાનેર શહેરની પરશુરામ સોસાયટી ખાતે રહેતો એક યુવાન પોતાના ઘરે લાઇટ ન હોય, જેથી પાણીની મોટરના લુઝ વાયર રિપેર કરતો હોય દરમિયાન લાઇટ આવતા વિજશોક લાગવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની પરશુરામ સોસાયટી ખાતે રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા (ઉ.વ. ૩૫) ઘરે પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજ કરંટ લાગતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!