વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટી ખાતે રહેતા એક 41 વર્ષે યુવાનને બીપીની બિમારીથી માનસિક તકલીફ પડી જતા તેનાથી કંટાળી પોતાના ઘરે જાતે એસિડ પી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી ખાતે રહેતા દિપકભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ. ૪૧) નામના યુવાનને બીપીની બિમારી હોય, જેનાથી માનસિક તકલીફ પડી જતા તેનાથી કંટાળી પોતાના ઘરે એસિડ પી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65