Tuesday, March 18, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આધેડ વયની મહિલાનું ઘરે ઝેરી જનાવર કરડી જતાં...

    વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આધેડ વયની મહિલાનું ઘરે ઝેરી જનાવર કરડી જતાં મોત…

    વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ખાતે રહેતી એક આધેડ વયની મહિલા પોતાના ઘરે હોય ત્યારે તેમને કોઇ ઝેરી જનાવર કરડી જતાં તાત્કાલિક સારવાર અર્થે કુવાડવાની ગિરિરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે રહેતા ભીખુબેન માવજીભાઈ ભૂસડીયા (ઉ.વ. 55) નામના મહિલાને ગત તા.24 ના રોજ તેમના ઘરે કોઇ ઝેરી જનાવર કરડી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!