Tuesday, February 11, 2025
More
    Homeમુખ્ય સમાચારમાધવ ગૌસેવા ગ્રુપ દ્વારા વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ગાયમાતાને 51 ગુણી...

    માધવ ગૌસેવા ગ્રુપ દ્વારા વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ગાયમાતાને 51 ગુણી ખોળ ખવડાવાયો….

    વાંકાનેરના સરધારકા રોડ પર આવેલ વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત પલાસડી વીડી ખાતે વાંકાનેરના માધવ ગૌ સેવા ગ્રુપ દ્વારા અષાઢ સુદ અગિયારસના પવન દિવસે 51 ગુણી ખોળ ગૌમતા અને ગૌ વંશોને ખવડાવવામાં આવ્યો હતો. આ તકે માધવ ગૌ સેવા ગ્રુપ-વાંકાનેરના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી પોતાના હાથે ગૌવંશને ખોળ ખવડાવી ધન્યતા અનુભવી હતી…

    આ તકે ગ્રુપના મિતુલ પરમાર, સાગર કાગડા, રાહુલ ગુગડિયા, કિશન ગોહેલ, અજય સોની, રાજ સોમાણી, જયદીપ ત્રિવેદી, હિમાંશુ કાગડા, રવી કંસારા, વિમલભાઈ, પ્રશાંત ગૌસ્વામી, રાજ દોશી, રવી દલસાનીયા, ભવન ભટ્ટ, ભાવેશ જોબનપુત્રા, વિપુલ જોબનપુત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંસ્થા તરફથી કલ્પેંદુભાઈ લલિતભાઈ મહેતા, અજય આચાર્યએ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!