સંસ્થાનો 23માં વર્ષમાં મંગલ પ્રવેશ : મદની સ્કુલ-સિંધાવદરનું પ્રથમ વર્ષે જ 100% પરિણામ….
વાંકાનેરના સિંધાવદર પંથકમાં વર્ષ 2003 થી શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ સુવિધા આપતી મદની સ્કુલમાં પ્રથમ વર્ષે જ ધોરણ 12 કોમર્સનું ઝળહળતું 100% પરિણામ જાહેર થયું છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયા છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરાસરા શરમીનબાનું ગુલામહુશેન (અસરફનગર-સિંધાવદર)એ 91.57% અને 99.20 PR સાથે સ્કુલમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે….
👉🏻 શાળામાં અભ્યાસ કરી વિષય હાઇએસ્ટ ગુણાંક મેળવતા વિદ્યાર્થીઓ….
આંકડાશાસ્ત્ર – 100
સંગીત – 100
નામું – 96
અર્થશાસ્ત્ર – 96
વાણિજ્ય વ્યવસ્થા – 94
ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પુરતું ધ્યાન આપી જીવન લક્ષી શિક્ષણ પુરી પાડતી મદની સ્કૂલની આ જ્વલંત સિદ્ધિ બદલ સિંધાવદર ના જાગૃત વાલીઓ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે…
આપનાં બાળકના સર્વાંગી વિકાસ તથા ઉચ્ચ શિક્ષણ માટે આજે જ મદની સ્કુલનો સંપર્ક કરો…