Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારમુસ્લિમ સમાજનું ગૌરવ : વાંકાનેરના પાંચદ્વારકા ગામ‌ના તનવીર પરાસરાને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત...

    મુસ્લિમ સમાજનું ગૌરવ : વાંકાનેરના પાંચદ્વારકા ગામ‌ના તનવીર પરાસરાને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ઇન્ડિયન આઇકોન એવોર્ડ એનાયત….

    વાંકાનેરનું ગૌરવ બનતા તનવીર પરાસરા : આરોગ્ય, શિક્ષણ અને પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા….

    વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ‌ના વતની અને ડાયરેક્ટર સેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા તનવીર પરાસરાને આરોગ્ય, શિક્ષણ અને પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાનના ઉદયપુર ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત વાંકાનેરના તનવીર પરાસરાને ઇન્ડિયન આઇકોન એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે, જે બાબત સમસ્ત મુસ્લિમ સમાજ સહિત વાંકાનેર માટે ગૌરવની બાબત ગણી શકાય….

    ઇન્ડિયન આઇકોન એવોર્ડ વિજેતા તનવીર પરાસરા (મો. 87996 39836) હાલ AWPL કંપની સાથે જોડાઇ ડાયરેક્ટર સેલિંગ બિઝનેસ કરી રહ્યા હોય, સાથે જ તેમની આરોગ્ય, શિક્ષણ અને પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ તેમની આ સિદ્ધિ બદલ ચોમેરથી તપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!