આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની ભાટીયા ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાટીયા ગામના સરપંચ પદે હર્ષાબા મનોહરસિંહ જાડેજાનો વિજય થયો છે….
સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….
૧). હર્ષાબા મનોહરસિંહ જાડેજા -1576
૨). દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા – 664
૩). રેશ્માબેન શબ્બીભાઇ જાફરાણી -104
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA