વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ વરમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતાં રણજીતભાઈ જેન્તીભાઈ સોંદરવા (ઉ.વ. ૩૦, રહે. અકાળા ગીર, જુનાગઢ) નામનો શ્રમિક યુવાન કારખાનામાં કામ કરતી વેળાએ છત પરથી નીચે પડતા તેને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડ તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ મોરબીની અપેક્ષ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની રાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે....
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1