આગામી તા. ૨૭/૦૬/૨૦૨૫, શુક્રવારના રોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જેથી આગામી શુક્રવારે વાંકાનેર યાર્ડનું તમામ કામકાજ સદંતર બંધ રહેશે, જેની તમામ ખેડૂત મિત્રો, દલાલભાઈઓ યાર્ડ સાથે સંકળાયેલ તમામ લોકોએ નોંધ લેવા મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA