
આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની સિંધાવદર ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સિંધાવદર ગામના સરપંચ પદે રમીલાબેન કિશોરભાઇ મકવાણાનો 189 મતે જ્વલંત વિજય થયો છે…


પંચાસીયા ગામના સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….
૧). રમીલાબેન કિશોરભાઇ મકવાણા – 1763
૨). દક્ષાબેન હીતેન્દ્રભાઈ મકવાણા – 1574

વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA



