ધોરણ 12 કોમર્સના ઝળહળતા પરિણામ બાદ ધોરણ 10 માં પણ સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવ્વલ….
વાંકાનેર શહેરની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામો બાદ આજરોજ જાહેર થયેલ ધોરણ 10ના પરિણામોમાં પણ જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે, જેમાં ધોરણ 10 ના પરિણામોમાં શાળામાં અભ્યાસ કરતા 99 વિદ્યાર્થીઓમાંથી 97 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયા છે, જેમાંથી 17-17 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યા છે…
બે દિવસ પહેલા જાહેર થયેલા ધોરણ 12 કોમર્સના પરિણામોમાં પણ સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી છે, જેમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની 99.99 PR અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ટકાવારી સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે….
આપનાં બાળકના સર્વાંગી વિકાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો….