વાંકાનેર શહેરની બ્રહ્મ સોસાયટી નજીક પસાર થતા રેલવે ટ્રેક પર ગઈકાલે સાંજના સમયે રાતીદેવરી ગામના એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની બ્રહ્મ સોસાયટી નજીક રેલ્વે ટ્રેક પર ગઈકાલ સાંજના સમયે વાંકાનેરના રાતીદેવરી ગામના વતની રમેશભાઈ જદુરામભાઈ રાઠોડએ કોઇ અગમ્ય કારણોસર અહીંથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0