આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે નાગરિકો પોતાની પવિત્ર મતદાનની ફરજ અદા કરી શકે તે હેતુથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા તા. ૦૭ મે, મંગળવારના રોજ મતદાન દિવસ નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે….
બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે, કે આગામી તા. ૦૭ મે, મંગળવારના રોજ લોકસભા સામાન્ય ચુંટણીમાં સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાવા જઇ રહ્યું છે, ત્યારે આ દિવસે યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે, જેની તમામ દલાલ ભાઈઓ, વેપારીઓ અને ખેડૂત ભાઈઓએ નોંધી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65