વાંકાનેર શહેર ખાતે ગઇકાલે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દ્વારા કાશ્મીરના પહેલગાવમાં થયેલ આતંકવાદી હુમલાનાં વિરોધમાં જીનપરા જકાતનાકા ખાતે હાઇવે ચોકડી પર પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદ પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1