Tuesday, February 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક સ્વામિનારાયણ મંદિર ખાતે વૃદ્ધનું વિજશોક લાગવાથી મોત...

    વાંકાનેર શહેર નજીક સ્વામિનારાયણ મંદિર ખાતે વૃદ્ધનું વિજશોક લાગવાથી મોત…

    વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગઇકાલે કોઇ કામગીરી કરતા 58 વર્ષીય વૃદ્ધને કોઈ કારણોસર વિજશોક લાગતાં તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે કામગીરી કરતા ભીખાભાઈ ઉર્ફે હકાભાઇ સોમાભાઈ જોલપરા (ઉ.વ. 58, રહે. વેલનાથપરા, વાંકાનેર)ને‌ કોઇ કારણોસર વિજશોક લાગતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!