Monday, August 31, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલે રાજકોટના કાન, નાક અને ગળાના નિષ્ણાંત ડોક્ટરની...

    વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલે રાજકોટના કાન, નાક અને ગળાના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….

    વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 02 સપ્ટેમ્બર, બુધવારે ખાસ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના કાન-નાક-ગળાના નિષ્ણાંત સર્જન ડો. યશ ગાંધી (એમ.એસ. ઈ.એન.ટી.) ની સવારે 11 થી 12 દરમ્યાન રાહત દરે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….
    Screenshot

    • રાહતદરે ઓપીડી •

    તારીખ : 02/09/2026, બુધવાર
    સમય : સવારે 11 થી બપોરે 12 સુધી
    સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર

    વધુ માહિતી અને અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….

    Mo. 84019 07517
    Mo. 95129 03884

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!