વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મોટો સીરામીક કારખાનામાં ઉંચાઇ પર કલર કામ કરતી વેળાએ પતરા ઉપરથી નીચે પટકાતા વિનોદકુમાર સુલતાનસિંહ પાલ (ઉ.વ. ૪૨, રહે. હાલ મોટો સીરામીક, મુળ રહે. મધ્યપ્રદેશ) નામના શ્રમિક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm