વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા એક વૃદ્ધને ફેફસાની બીમારી હોય, જેમાં તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા મહેશકુમાર પ્રવીણચંદ કુંવારીયા (ઉ.વ. ૫૭) નામના વૃદ્ધને ફેફસાની બીમારી હોય, જેમાં તેમનું મોત થતા, મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલે લવાતાં ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કરતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp