Tuesday, February 11, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી બુધવારે રાહત દરે ચામડીના રોગો માટે નિદાન...

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી બુધવારે રાહત દરે ચામડીના રોગો માટે નિદાન કેમ્પ યોજાશે….

    સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે ચામડીના ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે : રાહત દરે નિદાન કેમ્પમાં તપાસ ફી ફક્ત રૂ‌ 50/-…

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી બુધવારના રોજ રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ડો. ઓમદેવસિંહ ગોહિલ (ડરમેટોલોજીસ્ટ) દ્વારા રાહત દરે નિદાન તથા તપાસ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા વાંકાનેરના નાગરિકોને સત્યમ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે….

    ચામડીના રોગો માટે રાહત દરે નિદાન કેમ્પની વિગતો…

    તારીખ : 21/02/2024, બુધવાર
    સમય : બપોરે 2 થી 4 સુધી…

     સત્યમ્ હોસ્પિટલ 

    ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિરની સામે, માર્કેટ ચોક, વાંકાનેર રજીસ્ટ્રેશન માટે…

    એપોઇન્ટમેન્ટ માટે…

    મો. 73597 76486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!