વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં વાડીએ રહેતા એક યુવાને કોઇ અગમ્ય કારણોસર વાડીએ ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં વાડીએ રહેતા સાગરભાઈ મૈયાભાઈ ગુંદારિયા (ઉ.વ. ૨૫) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવની વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc