Sunday, February 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સિરામીક ફેક્ટરીમાં પત્ની સાથે વતનમાં જવા બાબતેના...

    વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સિરામીક ફેક્ટરીમાં પત્ની સાથે વતનમાં જવા બાબતેના મનદુઃખમાં યુવાનનો આપઘાત….

    વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની વિરાનકુમાર ઉર્ફે વિરૂ લાલભાઈ કોલ (ઉ.વ. 26) નામના યુવાનને તેની પત્ની સાથે વતનમાં જવા મામલે મનદુઃખ થતા આ બાબતનું લાગી આવતા યુવાને ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!