મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે….
વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની હોય, જેના માટે આજરોજ ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ સાત ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે, જેમાં ભાજપ તથા કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સાથે બે ડમી અને ત્રણ અપક્ષ ઉમેદવારો દાવેદારી રજૂ કરી છે. જેમાં આગામી તા. ૦૪ ફેબ્રુઆરી, મંગળવારના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે….
ચંદ્રપુર બેઠક પર ઉમેદવારીપત્ર રજુ કરનાર ઉમેદવારો….
૧). સુજાના યાકુબભાઇ શેરસીયા (કોંગ્રેસ)
૨). રૂકશાનાબેન ઇસ્માઇલભાઈ શેરસીયા (કોંગ્રેસ – ડમી)
૩). ગીતાબેન મોહનભાઈ ગામોટ (ભાજપ)
૪). દક્ષાબેન હરીશ્ચંન્દ્રસિંહ ઝાલા (ભાજપ-ડમી)
૫). હર્ષાબા મનોહરસિંહ જાડેજા (અપક્ષ)
૬). સજુબા અલ્પેશભાઈ ગોહીલ (અપક્ષ)
૭). રસીકબા કિશોરસિંહ ઝાલા (અપક્ષ)
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0