Thursday, July 31, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર નજીક કારખાનામાં વિજશોક લાગવાથી શ્રમિક યુવાનનું મોત....

    વાંકાનેરના સરતાનપર નજીક કારખાનામાં વિજશોક લાગવાથી શ્રમિક યુવાનનું મોત….

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ સેકોલ સિરામિક નામના કારખાનામાં કામ કરતાં રવિભાઈ ભીમજીભાઈ જાપડીયા (ઉ.વ. 19) નામના શ્રમિક યુવાનને કામ કરતી વેળાએ વિજશોક લાગતાં તેને તાત્કાલિક સારવાર અર્થે અપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!