ખેડૂતોના હિતમાં ફાર્મીસ્ટ એગ્રોની ત્રીજી બ્રાન્ચ હવે આપણાં વાંકાનેર શહેરમાં….
રાજકોટ વિસ્તારમાં કાર્યરત The R.N.C Engitech અને The R.N.C Netmarketing દ્વારા વાંકાનેર શહેરની મધ્યમાં પોતાની એગ્રોની ત્રીજી બ્રાંચનો જુની દાણાપીઠ ખાતે આવતીકાલે ખેડૂતોની પ્રગતિનો સાચો સાથી બની ખેતીમાં યોગ્ય સલાહ અને માર્ગદર્શન સાથે જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણ, ખાતર તથા સ્પ્રે પંપના નવા શોરૂમ એવા ” ફાર્મીસ્ટ એગ્રો “નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •