Monday, April 28, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું....

    વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના નવા વઘાસિયા ગામ ખાતે રહેતા તુલસીભાઈ દલપતભાઈ પરમાર (ઉ.વ. 33) નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!