વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સોલારીસ સીરામીક નામના કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કામ કરતા પરપ્રાંતીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સોલારીસ સીરામીક કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કામ કરતાં શૈલેન્દ્રકુમાર પ્રમોદકુમાર (ઉ.વ. 19, મુળ રહે. રકપુરા, ઉત્તરપ્રદેશ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm