Wednesday, March 12, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલરાજકોટના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાત ડોક્ટર‌ની આવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે...

    રાજકોટના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાત ડોક્ટર‌ની આવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે ખાસ ઓપીડી યોજાશે….

    હવેથી દર મહિનાના બીજા બુધવારે ગિરિરાજ હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડો. સાગર ઘોડાસરાની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ બુધવારે રાજકોટની નામાંકિત ગિરિરાજ હોસ્પિટલના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાત ડો. સાગર ઘોડાસરાની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને મગજ તથા મણકાને લગતી દરેક બિમારીનું નિદાન તથા સારવાર નિષ્ણાત સર્જન દ્વારા કરવામાં આવશે….

    • ઓપીડી વિગતો •

    તારીખ : 12/03/2025, બુધવાર
    સમય : બપોરે 02:30 થી 04:30 સુધી…
    સ્થળ : પાસલીયા હોસ્પિટલ

    રજીસ્ટ્રેશન માટે….

    મો. 98078 60486

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    વધુ માહિતી માટે મો. 99099 71142 પર સંપર્ક કરવો…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!