નવા શૈક્ષણિક સત્ર માટે વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરાશે, આજે જ સંપર્ક કરો જ્યોતિ વિદ્યાલય…
વાંકાનેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા જ્યોતિ વિદ્યાલયમાં નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં અહી ફક્ત શિક્ષણ જ નહીં, પણ બાળકોના સર્વાંગી વિકાસ પર પુરતું ધ્યાન આપવામાં આવતું હોય, માટે બાલવાટિકા થી ધોરણ ૮ સુધીમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….

તમારા બાળક માટે ‘જ્યોતિ વિદ્યાલય’ ની પસંદગી કેમ ?
• અનુભવી સ્ટાફ : નિષ્ણાત અને પ્રેમાળ શિક્ષકો દ્વારા સચોટ શિક્ષણ સાથે યોગ્ય માર્ગદર્શન….
• આધુનિક શિક્ષણ : રમત-ગમત અને પ્રવૃત્તિઓ દ્વારા પાયાનું શિક્ષણ…
• સર્વાંગી વિકાસ : ભણતરની સાથે સંસ્કાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર…
• સલામત વાતાવરણ : બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત અને પારિવારિક માહોલ….

શિક્ષકો માટે સુવર્ણ તક – જ્યોતિ વિદ્યાલયમાં બમ્પર ભરતી…
શિક્ષણ પ્રત્યે સમર્પિત, ઉત્સાહી અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જ્યોતિ વિદ્યાલયમાં નોકરીની ઉત્તમ તક આપવામાં આવી રહી છે, જેમાં બાલવાટિકા થી ધોરણ ૮ માં વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરવાની હોય, માટે નીચે મુજબની જગ્યાઓ માટે જ સંસ્થાનો સંપર્ક કરો…

આજે જ મુલાકાત લો અને તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યની સીટ કન્ફર્મ કરો…


