Sunday, February 1, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલે નામાંકિત મગજ, માનસિક રોગો, વ્યસનમુક્તિ તથા મનોજાતીય...

    વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલે નામાંકિત મગજ, માનસિક રોગો, વ્યસનમુક્તિ તથા મનોજાતીય રોગોના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….

    વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 02 ફેબ્રુઆરી, સોમવારના રોજ નામાંકિત મગજ, માનસિક રોગો, વ્યસનમુક્તિ તથા માનોજાતીય રોગોના નિષ્ણાંત ડો. પંકિલ મોરી (એમ.ડી. સાઇક્યાટ્રી)ની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મગજ-માનસિક રોગો, વ્યસન મુક્તિ તથા જાતિય રોગના દર્દીઓનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

    • ઓપીડી વિગતો •

    તારીખ : 02/02/2026, સોમવાર
    સમય : બપોરે 2 થી 5 સુધી…
    સ્થળ :

     રાજવીર હોસ્પિટલ 

    કુંભારપરા, પતાળીયા રોડ, વાંકાનેર.

    એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો…👇👇👇

    Mo. 82001 97911

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!